Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ખંભાળિયાના બારાડી બેરાજામાં જલારામ મંદિરે આવતીકાલે હવન

ખંભાળિયા, તા.૨: તાલુાના બારાડી બેરાજા ગામે જલારામ મંદિરે આવતીકાલે તા.૩ના રોજ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

ભુવા દીપકભાઇ મોદી તથા યોગેશભાઇ મોદીએ જણાવ્‍યુ છે કે તા.૩ના સવારે ૯ વાગ્‍યે હવન શરૂ થશે, બપોરે ૧ વાગ્‍યે બીડુ હોમાશે. મહાપ્રસાદી રાખેલ છે.

હરસિધ્‍ધિ માતાજીના હવનની સાથે સુરાપુરા માવજીદાદાની પછેડી બદલવાનો કાર્યક્રમ પણ રાખેલો હોય પરિવારજનો તથા ભકતોએ પધારવા નિમંત્રણ એક યાદીમાં આપ્‍યુ છે.

(11:43 am IST)