Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ  પોઝીટીવ  કેસ નોંધાયા નથી  જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે ,અત્યાર સુધીમાં કુલ 3.35.629 સેમ્પલ લેવાયા છે
 

(8:17 pm IST)