Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

પોરબંદરમાં ભૂતનાથ મંદિરે સફાય કામકાજ

 પોરબંદરઃ શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયાએ ભૂતનાથ મંદિરના ગ્રાઉન્‍ડમાં સફાય કરાવી હતી. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના ભકતોને ગંદકીથી પસાર થતા હતા જે પંકજભાઇ મજીઠીયાના ધ્‍યાને વાત આવતા તાત્‍કાલીક સફાઇ કરાવી હતી. મંદિર આસપાસ ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ભરાવાના કારણે ગંદકીનું સામ્રાજય હોવાથી રોગચાળાની દહેશત હતી મંદિરે સફાઇ કરવામાં આવે તે તસ્‍વીર.

(10:23 am IST)