Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

કુંકાવાવના શ્રી નિલકંઠ મહાદેવના દર્શને મનીષ ડી.સંઘાણી

કુંકાવાવ,તા. ૨ : કુંકાવાવમાં બિરાજતા પ્રાચીન શ્રી નિલંકઠ મહાદેવ મંદિરનાં દર્શને ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષ ડી. સંઘાણી આવ્યા હતા. તેઓ સ્થાપક પ્રમુખ સરદાર પટેલ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લી., અધ્યક્ષ શ્રી અમરેલી જીલ્લા સહકારી સંઘ, ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા તરીકે સેવા આપે છે. તેઓઍ મહાદેવ મંદિરમાં રૂદ્રાભિષેક કર્યો હતો. જે મંદિરના પુજારી હસમુખભાઇ (ગુરૂજી) દવેઍ વિધી કરાવેલ છે.

(12:23 pm IST)