Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીદાદાને શાકભાજીના શણગાર

વાંકાનેર : સાળંગપુરમાં આવેલ જગ વિખ્‍યાત શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસના મંગળવારે લીલા શાકભાજીના અનોખા શણગાર દર્શન રાખેલ હતા હજારો ભાવિકોએ દર્શનનો લાભ લઇ ધન્‍યતા અનુભવેલ હતી.

(11:55 am IST)