Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

પોરબંદરશ્રી હરિમંદિરે બાલકૃષ્‍ણના ઝુલા દર્શન ખુલ્લા મુકતા પૂ.ભાઇશ્રી

 જૂનાગઢ : શ્રાવણમાસના પ્રથમ સોમવારે પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન શ્રીહરિમંદિરમાં આંતરરાષ્‍ટ્રીય સંત ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના હસ્‍તે બાલકૃષ્‍ણ ભગવાનના ઝુલા દર્શન ખુલ્લા મુકાયા હતા. તેમજ ચંદ્રમૌલીશ્વર મહાદેવને ફુલનો શ્રૃંગાર કરાયા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(2:28 pm IST)