Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ખંભાતના ધારાસભ્‍ય મયુરભાઇના નિવાસસ્‍થાને પૂ.ઇન્‍દ્રભારતીબાપુની પધરામણી

 જૂનાગઢ : શ્રી રૂદ્રેશ્વર જાગીર આશ્રમના શ્રી મહંત અને શ્રી પંચ દશનામ જુના અખાડાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ પૂ. ઇન્‍દ્રભારતીજી મહારાજએ તાજેતરમાં ખંભાતમાં ધારાસભ્‍ય મયુરભાઇ રાવલના નિવાસસ્‍થાને પધરામણી કરી હતી (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:25 pm IST)