Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ભાવનગરમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા:63 દર્દીઓ ડિસ્ચાર્જ

હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 154 રહેવા પામી

( વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર :ભાવનગરમાં આજે કોરોના ના વધુ 16 કેસ નોંધાયા છે. જેમાં ભાવનગર શહેરમાં 16 અને ભાવનગર ગ્રામ્યમાં આજે કેસ નોંધાયા નથી. આજે ભાવનગર શહેરમાંથી 62 દર્દીઓ અને ભાવનગર ગ્રામ્યમાંથી 1 દર્દી સહિત કુલ 63 ડિસ્ચાર્જ થયેલ છે. હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 154 રહેવા પામી છે.

(8:25 pm IST)