Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

જામનગરમાં કોરોના બેફામ બન્યો : એક જ દિવસમાં નવા 121 પોઝિટિવ કેસથી ફફડાટ :100 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગરમાં કોરોના બેફામ બન્યો  છે આજે એક જ દિવસમાં નવા 121 પોઝિટિવ કેસ નોંધાયા છે જામનગરમાં દિન પ્રતિદિન કોરોના કેસમાં વધારો થઇ રહયો છે કોરોનાના વધતા સંક્રમણને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે દરમિયાન છેલ્લા 24 કલાકમાં 100 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે

(7:31 pm IST)