Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

જાયે તો જાયે કહાં.....ઠંડીમાં શ્રમિકોની હાલત દયનિય

જામનગર : હાલ માવઠાની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં ઠંડુગાર વાતાવરણ થઈ જતા રાત્રે લોકોને ઠંડીનો અનૂભવ થઇ રહ્યો છે. તેવા સમયે ખંભાળિયા રેલ્વે સ્ટેશન નજીક કેટલાક શ્રમિકો ખૂલ્લામાં ઠંડીથી ઠુઠવાતા હતા અને પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(12:35 pm IST)