Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જશાપરમાં ૩૧ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા

રાજકોટ : શ્રી જશાપર સ્‍થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં મોતીબેન પટેલે ૩૧ ઉપવાસ પૂર્ણ કરતાં ટમુબેન પરમાર અને હંસાબેન પ્રજાપતિ, મંજૂલાબેન ભાદરકાએ ૮ ઉપવાસ પૂર્ણ કરતાં પૂનમ સાંજવાએ સન્‍માન કરેલ. ૮  ઉપવાસથી લઇ પ૧ ઉપવાસ સુધીની કુલ ૭પ મોટી તપસ્‍યા થયેલ છે.

(11:50 am IST)