Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

દિલ્‍હીમાં નરેન્‍દ્રભાઇ મોદી સાથે કળષિમંત્રી રાધવજીભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત

ધ્રોલ : જેમના વ્‍યક્‍તિત્‍વ, કળતિત્‍વ અને નેતળત્‍વ એ વિશ્વભરમાં દેશની દિવ્‍યતા અને ભવ્‍યતાને ઉજાગર કરી છે તથા જેમની ક્ષણ-ક્ષણ સેવામાં સમર્પિત છે એવા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી  સાથે દિલ્‍હી ખાતે  કળષિમંત્રી રાધવજીભાઈ પટેલે  શુભેચ્‍છા મુલાકાત કરી હતી.તેમની સાથેની દરેક મુલાકાત હરહંમેશ નવી ઉર્જાનો સંચાર કરવા સાથે લોકસેવામાં સમર્પિત રહેવાનો ભાવ ઉજાગર કરે છે.તેમ કળષિમંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્‍યું હતું.(સંજય ડાંગર - ધ્રોલ).

(1:44 pm IST)