Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ભાવનગર : મઢડા સોનલાધમમાં ભજના નંદી પાલુભાઇ ગઢવી દ્વારા સ્‍તંભ ઉભો કરાયો

ભાવનગર, તા. ર : ખુમારી ખંતને વરેલા ભચાઉ (કચ્‍છ) ના ભજનાનંદી પાલુભાઇ ગઢવીના સૌજન્‍યથી જુનાગઢ પાસે મઢડા ગામે આવેલા સોનલધામમાં ધ્‍વજાજી સ્‍તંભ ૧૧૧ ફૂટ ઉંચો બનાવી અર્પણ કરાયેલ. આજીવન સેવા ભેખધારી માનવતાના મહારથી ભજનાનંદી પાલુભાઇ ગઢવી માત્ર નિમિત બની જુનાગઢ કુમાર છાત્રાલય તેમજ કન્‍યા છાત્રાલયના વિકાસ અર્થે રૂા. ૧ લાખનું અનુદાન આપવામાં આવેલ છે.

(11:47 am IST)