Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

સાવરકુંડલા : ખલિલ રહેમાન કાદરી બાપુ અને સૈયદ દાદાબાપુ હજજે ઉમરાહની મુબારક સફરે તારીખ ૭- ૩- ૨૦૨૩ના રોજ રવાનગી કરશે

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૩ :  પીર સૈયદ ખલિલ રહેમાન કાદરી બાપુ ( જીંગાબાપુ)પીર સૈયદ દાદાબાપુ અમરેલી વાળા હજજે ઉમરાહની મુબારકની સફરે જતા રવાનગી કરશે.   

અમરેલી નગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને મુસ્‍લિમ સમાજના દુઆગીર પીર સૈયદ ખલિલ રહેમાન બાપુ કાદરી ( જીંગા બાપુ)અને અમરેલી રંગીલા પાન વાળા  પીર સૈયદ દાદાબાપુ  આવતી તારીખ  ૭ . ૩. ૨૦૨૩ ના રોજ મક્કા મદીના ની પવિત્ર અને મુબારક જગ્‍યા એ હજજે ઉમરાહની સફરે જવા રવાનગી કરશે. ત્‍યારે અમરેલી મુસ્‍લિમ સમાજ દ્વારા ખલિલ રહેમાન કાદરી બાપુ ( જીંગાબાપુ) અને અમરેલી રંગીલા પાન વાળા  દાદાબાપુ સન્‍માન કરશે સાથો સાથ આ બને પીર સૈયદ જીંગા બાપુ અને દાદાબાપુ ની ઉમરાહ હજજ સફર અલ્લાહ તાલ્લાહ કાબુલ મંજુર ફરમાવે તે અને દાદાબાપુ કાદરી સાવરકુંડલા વાળા. પીર સૈયદ મુનિરબાપુ  દાદાબાપુ સાવરકુંડલા વાળા ચિસ્‍તી. પીર સૈયદ મહેબૂબબાપુ. પીર સૈયદ મુજ્જફરહુસૈન સૈયદ. રફીકભાઈ મોગલ. અકિલભાઈ ઈકબાલભાઈ બેલીમ ચલાલાવાળા, ઈકબાલગોરી જમાલભાઈ મોગલદિલીપ જીરૂકા નાસિર ચૌહાણ  સમીર કુરેશી શકિલબાપુ અજીજ ગોરી,રફીકભાઈ ચૌહાણ, ઈરફાન કુરેશી, ઓસભાઈ પઠાણ, અલીભાઈ જાખરા વિગેરે દુઆ કરી હતી.

(1:21 pm IST)