Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મોરબીના સંસ્કારધામ સેન્ટરમાં રવિવારે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે

શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરમાં રાહતદરે કાર્યરત ફીઝીયોકેર ફીઝીયોથેરાપી એન્ડ રિહેલીબીટેશન સેન્ટરને સફળતાપૂર્વક ૧ વર્ષ પૂર્ણ કરીને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે તા. ૦૪ ને રવિવારે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરેલ છે
   તા. ૦૪ જુલાઈ ને રવિવારે સવારે ૦૮ : ૩૦ થી ૧૨ : ૩૦ દરમિયાન શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર ખાતે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે જેમાં સાયટીકા, ગાદી ખાસ્વી, સાંધાના વા, ઘૂંટણનો ઘસારો, કમર, ગરદન, ઢીંચણ, ખભા સહિતના દુખાવા તેમજ ફેકચર અને સાંધા બદલાવ્યા બદ્નીની સારવાર સહિતની સારવાર વિનામૂલ્યે કરી આપવામાં આવશે

(10:39 pm IST)