Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુન્હામાં ઝડપાયેલ આરોપી રામ નથુ મોતીવરસનું જેલમાં મૃત્યુ :બે દિવસથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ : આરોપીનું મૃત્યુ થતા પીએમ માટે મૃતદેહને મોકલ્યો : મૃત્યુ અંગે કોઈ જાણ નહીં કર્યાનું કહી પરિવારજનોનો આક્રોશ : મૃત્યુ અંગે પોલીસ ફરિયાદની તજવીજ

પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુન્હામાં ઝડપાયેલ આરોપી રામ નથુ મોતીવરસનું જેલમાં મૃત્યુ થયું છે બે દિવસથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ હતો બાદમાં જેલમાં પરત લઇ જવાયો હતો દરમિયાન આજે આરોપીનું મૃત્યુ થતા પીએમ માટે મૃતદેહને મોકલ્યો હતો જોકે મૃત્યુ અંગે કોઈ જાણ નહીં કર્યાનું કહીને પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો બીજીતરફ મૃત્યુ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે

(11:24 pm IST)