Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

જામનગરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 88 પોઝિટિવ કેસ નોંધાયા : 102 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલ 349 એક્ટીવ કેસ

જામનગરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો  છે, આજે વધુ 88 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 102  દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 349 એક્ટીવ કેસછે, અત્યાર સુધીમાં જામનગરમાં 32712 સેમ્પલ લેવાયા છે 

(7:35 pm IST)