Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ભાણવડ પાસે નદીમાંથી વૃધ્ધનો મૃતદેહ મળ્યો : આપઘાત અકસ્માત કે હત્યા ?

ખંભાળિયા, તા. ૩ : ભાણવડ નજીકથી ઇન્દ્રેશ્વર નદીમાંથી રૂઘાભાઇ આંબાભાઇ સિહોરા નામના વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો.

મૃત્યુ થયેલ વૃદ્ધ મૂળ ગંુદા ગામેના અને હાલના પાનેલીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ભાણવડ પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી ગઇ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાઇ અકસ્માતે મૃત્યુ કે આપઘાત કે મર્ડરનું રહસ્યની કોકડું ઉકેલવા માટે પોલીસ તપાસ કરૂ કરી છે.

(1:12 pm IST)