Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જામનગર શહેરમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ : જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ શહેર તથા જિલ્લામાં કુલ ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા

જામજોધપુર તાલુકામાં ૧૩કેસ, જામનગર તાલુકામાં 1 તથા જામનગર શહેરમાં 8 કેસ નોંધાયા: જામનગર શહેરમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ

જામનગર શહેરમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ  થયું છે જામનગર જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ શહેર તથા જિલ્લામાં કુલ ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા છે,

 જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ૧૩કેસ, જામનગર તાલુકામાં 1 તથા જામનગર શહેરમાં 8 કેસ નોંધાયા છે જયારે  જામનગર શહેરમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ છે

(6:38 pm IST)