Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જામનગર શહેર-જીલ્લામાં આજે કોરોનાના વધુ ૧૬ કેસઃ ૨ દર્દીઓ સાજા થયા

જામનગરઃ શહેર-જીલ્લામાં આજે સાંજ સુધીમાં કોરોનાના વધુ ૧૬ કેસ નોંધાયા છે અને બે દર્દીઓ સાજા થયા છેઃ કોરોના કેસની તાલુકાવાઇઝ વિગતો આ મુજબ છે.

(6:09 pm IST)