Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

રાચ્‍છ પરિવારના કુળદેવી શ્રી મોમાઇ માતાજીના મંદિરે છાડવારામા શ્રી ખેતરપાળદાદાનો હવન

વાંકાનેર,તા.૪ : સામખિયારીથી પંદર કિલોમીટર દૂર આવેલ છાડવારા મુકામે આવેલ રાચ્‍છ પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના મંદિર ખાતે તા, ૨ ને શનિવારના મહાસુદ - ૧૪ ના રોજ  પ્રતિ વર્ષ યોજાતા શ્રી ખેતરપાળદાદાનો હવન આજે ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે યોજાયેલ હતો આજે માતાજીને દિવ્‍ય શણગાર દર્શન કરવામાં આવેલ હતા (તસ્‍વીર, અહેવાલ : હિતેશ રાચ્‍છ, વાંકાનેર)

 

(11:33 am IST)