Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ભાવનગરની ધૃવિષા બોરીસાગરએ ભગવત ગીતા શ્‍લોક ગાન સ્‍પર્ધામાં રાજય કક્ષાએ દ્વિતીય

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪ :.. ભાવનગરની ધૃવિષા જીતુભાઇ બોરીસાગરએ તાજેતરમાં ઉજવાયેલ ગીતા જયંતિ સમારોહમાં ગુજરાત રાજય કક્ષા સ્‍પર્ધામાં વિશ્વના સર્વશ્રેષ્‍ઠ ધર્મગ્રંથ એવા શ્રીમદ ભાગવત ગીતા શ્‍લોક ગાન સ્‍પર્ધામાં સમગ્ર રાજયમાં દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કરેલ છે.

ધૃવિષાએ ભારતીય સંસ્‍કૃતિને ઉજાગર કરી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનુ અને ભાવેણાનું ગૌરવ વધારતા મો. નં. ૯૪ર૭૭ પર૧૬૯ ઉપર તેમને લોકો અભિનંદન વરસાવી રહ્યા છે.

(12:29 pm IST)