Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

વીજ કરંટ લાગતા રણજીતપુરના ધરતીપુત્રનું મોત

 ખંભાળિયા, તા. ૪ :  કલ્‍યાણપુર તાલુકાના રણજીતપુર ગામે રહેતા અને ખેત વ્‍યવસાય સાથે સંકળાયેલાનુંઘાભાઈ જેઠાભાઈ સુવા નામના ૪૦ વર્ષના આહીર યુવાન   વાડીમાં પાણી વારવા માટે જતા અહીં તેને જોરદાર વિજ કરંટ લાગ્‍યો હતો. આ ઈલેક્‍ટ્રીક શોર્ટ લાગતા તેમનું મળત્‍યુ નીપજ્‍યું હોવાની જાણ મળતકના નાનાભાઈ નારણભાઈ જેઠાભાઈ સુવાએ કલ્‍યાણપુર પોલીસને કરી છે.

(1:46 pm IST)