Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જામજોધપુરમાં આપ દ્વારા સંગઠન મંત્રીની નિમણુંક

જામજોધપુર : આમ આદમી પાર્ટી દ્વારા લાલપુર - જામજોધપુરની ૮૦ વિધાનસભા બેઠકોનાં સંગઠન મંત્રી તરીેકે જામ-જોધપુર શહેરના પ્રકાશભાઈ વ્‍યાસની નિમુંણક કરાઇ છે.

(11:57 am IST)