Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

જુનાગઢમાં અન્નોત્સવ અંતર્ગત ગરીબોને અનાજ વિતરણ કરતા ગીરીશભાઇ કોટેચા

જુનાગઢ : બહાઉદીન કોલેજ ખાતે મુ. મંત્રી વિજયભાઇ રૂપાણીના સુશાનના પાંચ વર્ષ પુરા થતા આ અવસરે વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેનાં ભાગરૂપે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબ પરિવાર માટે અન્ન ઉત્સવ કાર્યક્રમનું આયોજન મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચાના અધ્યક્ષ સ્થાને કરાયુ હતું જે અંતગર્ત ગરીબ પરિવારોને અનાજ વિતરણ કરતા ગિરીશભાઇ કોટેચા તેમજ જીલ્લા કલેકટર શ્રી રચિતરાજ ડી.ડી.ઓ. શ્રી મિરાંત પરીખ વગેરે નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(12:57 pm IST)