Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

જૂનાગઢના પીઢ કેળવણીકાર-માજી સાંસદ નાનજીભાઈ વેકરીયાનુ અવસાન: બપોરે 2 વાગ્યે અંતિમયાત્રા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.4 : જૂનાગઢના પીઢ કેળવણીકાર-માજી સાંસદ નાનજીભાઈ આર.વેકરીયાનુ અવસાન થયેલ છે.તેમની અંતિમયાત્રા આજે તા.૪/૧૨/૨૦૨૨ રવિવારના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન :- "યમુના" ગોકુળનગર,જૂનાગઢથી નીકળી કોમર્સ એન્ડ લો કોલેજ (સી.એલ કોલેજ), બીલખા રોડ,જુનાગઢ ખાતે પહોંચશે.અંતિમક્રિયા ત્યાં જ કોલેજ ખાતે જ રાખેલ છે.

(1:11 pm IST)