Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,56,523  સેમ્પલ લેવાયા છે

(7:25 pm IST)