Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

રામ મંદિર નિર્માણ માટે લોકગાયિકા ગીતાબેન રબારી પરિવાર દ્વારા રૂ.૧૦,૧૧,૧૧૧નું અનુદાન

રાજકોટઃ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિર નિર્માણ માટે વિખ્યાત લોક ગાયિકા ગીતાબેન રબારી અને પરિવાર દ્વારા રૂ. ૧૦૧૧૧૧નું યોગદાન કચ્છ સંઘ વિભાગ શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ - કચ્છને સમર્પણ અર્પણ કરેલ છે . ભગવાન શ્રી પ્રભુ રામના મંદિર માં યોગદાન આપિ તેઓ પોતાની જાત ને ખુબ  ભાગ્યશાળી માને છે અને તેમનું માનવું છે કે આપડે સૌ ખુબ ભાગ્યશાળી  માનતા હોવાનું જણાવેલ. સમર્પણ સ્વીકારતા કચ્છ વિભાગના માનનીય સંઘચાલકજી શ્રી નવીનભાઈ વ્યાસ, કચ્છ વિભાગના શ્રી રવજીભાઈ ખેતાણી. સાથે શ્રી જેમલભાઈ રબારી નજરે પડે છે.

(11:36 am IST)