Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

જામનગર વોર્ડ નંબર નવ માં ભાજપ કાર્યકરોના અસંતોષને કારણે પૂર્વ મેયર રાજુ ભાઈ શેઠની રજૂઆત : કોઈ ફોર્મ ભાજપના વોડૅ નંબર ૯ માં ભરાશે નહીં ત્રણ વાગ્યે કોઈક નિર્ણય આવશે તેવું આશ્વાસન

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર ::મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવ માં ભાજપ  કાર્યકરોના અસંતોષને કારણે પૂર્વ મેયર રાજુ ભાઈ શેઠ રજૂઆત માટે ગયા હતા.

 ત્યારે તેઓને સંગઠનને અત્યારે કોઈ ફોર્મ ભાજપના વોડૅ નંબર ૯ માં ભરાશે નહીં તેવું આશ્વાસન આપી ત્રણ વાગ્યે કોઈક નિર્ણય આવશે તેમ બિનસત્તાવાર જાણવા મળ્યું છે

(1:34 pm IST)