Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

પોરબંદરના ના.મામલતદાર ખોડભાયા મામલતદાર તરીકે વડીયામાં મુકાયા

વડીયા, તા.૪ : પોરબંદર પંથકમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવીને લોકચાહના પામનાર એન.જે.ખોડભાયાનું મામલતદાર તરીકે પ્રમોશન થયું છે. રેવન્‍યુ કામગીરીનો બહોળો અનુભવ ધરાવનાર નારણભાઈ ખોડભાયા હવે વડિયા તાલુકા મેજીસ્‍ટ્રેટ તરીકે પોતાની ફરજ બજાવશે.   તેમણે જાગળત નાગરિકોના સાથ અને સહકારથી ગૌચરની જમીનોમાં ખોદકામ કે દબાણ ખુલ્લા કરાવા અંગેના પ્‍લાન બનાવવાની અંગેની વાત કરી હતી.

(2:02 pm IST)