Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

જૂનાગઢમાં કોરોના કેડો મુકતો નથી : નવા 30 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 17 કેસ, કેશોદમાં 4 કેસ, વિસાવદરમાં 3 કેસ , ભેસાણ, માળીયા, માણાવદર,મેંદરડા, માંગરોળ અને વંથલીમાં એક એક કેસ નોંધાયો

જૂનાગઢમાં કોરોના કેડો મુકતો નથી આજે નવા 30 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલ 30 કેસમાં જૂનાગઢ સિટીમાં 17 કેસ, કેશોદમાં 4 કેસ, વિસાવદરમાં 3 કેસ , ભેસાણ, માળીયા, માણાવદર,મેંદરડા, માંગરોળ અને વંથલીમાં એક એક કેસ નોંધાયો છે

 

(7:58 pm IST)