Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જામનગરમાં શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ)લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓશવાલ સેન્ટર ખાતે 108 નવદંપતિના સમૂહ લગ્ન

જામનગર::જામનગરમાં શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ)લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓશવાલ સેન્ટર ખાતે 108 નવદંપતિના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છે. જામનગરના માર્ગો પર વહેલી સવારે મોટો વરઘોડો પણ નીકળ્યો હતો. ક્યારેક સમગ્ર હાલના સર્વ જ્ઞાતિએ 108 સમૂહ લગ્નોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોહાણા સમાજના અગ્રણી અને લાલ પરિવારના મોભી અશોકભાઈ લાલ અને જામનગર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલના પરિવાર આયોજિત આ લગ્ન ઉત્સવમાં મોટી સંખ્યામાં કાર્યકરો જહેમત ઊઠાવી રહ્યા છે.(અહેવાલ: મુકુંદ બદિયાણી , તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(11:14 am IST)