Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

પોરબંદરથી મુંબઈ અને દિલ્હી તથા અમદાવાદ વચ્ચે ફ્લાઈટ રીસેટ કરવા રામભાઈ મોકરીયાની કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને રૂબરૂ રજૂઆત

રાજકોટ તા.૬

         પોરબંદરથી મુંબઈ અને દિલ્હી તથા અમદાવાદ વચ્ચે ફ્લાઈટ રીસેટ કરવા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને રૂબરૂ રજૂઆત કરી છે.

         રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમની ઓફિસ ખાતે રૂબરૂ મળીને આ અંગે તાત્કાલિક યોગ્ય કરવા માંગણી કરી હતી જેના જવાબમાં ટૂંક સમયમાં ફ્લાઇટ મુદ્દે યોગ્ય કરવા કેન્દ્રીય મંત્રીએ ખાતરી આપી છે.

(4:15 pm IST)