Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

૧૦૦૮ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુએ કોરોના વેકસીન લીધી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૬:  શ્રી ભારતી આશ્રમ સરખેજ ખાતે ૧૦૦૮ મહા મંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુએ કોરોના વેકસીન લીધી હતી અને રસી લીધા બાદ પૂજય બાપુ એ સમગ્ર સેવક પરીવારને રસી લેવા માટે અપીલ કરી હતી. આ તકે લઘુમહંત ઋષિ ભારતી બાપુ તેમજ સરખેજ વિસ્તારના કાઉન્સીલર અલ્કાબેન શાહ પણ આરોગ્ય વિભાગ સાથે હાજર રહયા હતા. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(3:11 pm IST)