Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

જામનગર શહેરમાં કોરોના વિસ્ફોટ : નવા 86 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 59 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 86 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 59 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,56,450 સેમ્પલ લેવાયા છે

(6:22 pm IST)