Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

પોરબંદરમાં ૩ દિવસમાં લમ્‍પી વાયરસથી ૮ ગૌવંશોના મૃત્‍યુઃ કુલ ૧૩૧ કેસ

પોરબંદર તા. ૬ :.. ૩ દિવસમાં લમ્‍પી વાયરસથી ૮ ગૌવંશોના મૃત્‍યુ થયેલ છે. લમ્‍પી વાયરસથી મૃત્‍યુ થયેલ ગૌવંશોનો કુલ આંક ૩૧ પહોંચ્‍યો છે. જિલ્લામાં લમ્‍પી વાયરસના કુલ કેસ ૧૩૧ થયેલ છે.

લમ્‍પી વાયરસથી મૃત્‍યુ થયેલા ગૌવંશોમાં મોટાભાગના ખાનગી માલીકોના ગૌવંશો છે. જીઆઇડીસી આઇસોલેશન વોર્ડમાં ૭૯ પશુઓ સારવાર લઇ રહ્યા છે.

(1:26 pm IST)