Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ખંભાળીયાના સિંહણ ડેમમાંથી વાડીનાર પંથકના અભેસંગ જાડેજાનો મૃતદેહ મળ્યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૬ : ખંભાળીયા પાસે સિંહણ ડેમમાંથી વાડીનાર પંથકના રાજપુત પ્રૌઢ અભેસંગ જેઠુભા જાડેજા (ઉ.પપ) ની લાશ મળી છે.

બનાવ સ્થળેથી મોટરસાયકલ મળ્યું લાશને ખંભાળિયા ફાયર બ્રિગેડે બહાર કાઢી અકસ્માત કે આત્મહત્યા  પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક પાસેથી એક ચિઠ્રઠી મળ્યાનું ચર્ચાય છે.

(4:57 pm IST)