Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જામજોધપુરમાં પિત્રોડા પરિવારના કુળદેવી શ્રી બાલવી માતાજીના સાનિધ્‍યમાં હવન

જામ-જોધપુર, તા.૬: પિત્રોડા પરિવારના કુળદેવી શ્રી બાલવી માતાજીના મંદિરે આસો સુદ પુનમને તા.૯ને રવિવારે હવન તથા પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે.

સર્વ પિત્રોડા બાલવીમાં પરિવારજનોએ આ ધર્મોત્‍સવ કાર્યક્રમમાં પધારવા અનુરોધ કરવામાં આવે છે વધુ માહિતી માટે મો.૯૯૭૯૬૪૬૬૨૧ પર સંપર્ક કરવા પિત્રોડા પરિવાર દ્વારા જણાવેલ છે.

(10:13 am IST)