Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જુનાગઢ રોયલ પાર્ક નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરતા રીબડાના અનિરૃધ્ધસિંહ જાડેજા

જુનાગઢ તળાવ દરવાજા પાસે આવેલ રોયલ પાર્ક કો.ઓ. હા.સોસાયટીમાં પ્રમુખ મનોજભાઇ પોપટ તથા તેમની સમગ્ર કારોબારી ટીમ મનોજભાઇ જોબનપુત્રા સંજયભાઇ કારીયા હિતેષભાઇ સોલંકી નિતેશભાઇ સાંગલાણી સહિતની ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરેલ. જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણી રીબડાના અનિરૃધ્ધસિંહ મહીપતસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહિત કરેલ ઉપરોકત તસ્વીરમાં અનિરૃધ્ધસિંહ જાડેજા ઉપર પુષ્પવર્ષા કરી આવકારી રહયા છે. તેમજ સોસાયટીના રહેવાસીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ અને ખેલૈયાઓ સાથે તેઓ નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(12:40 pm IST)