Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળંગપુરધામમાં દાદાને ''છપ્પન ભોગ'' ના અન્નકોટ દર્શન

  વાંકાનેર : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનું પ્રતિક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે પ પૂ શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામી પ પૂ શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કારતક વદ અમાસ અને શનિવાર દાદાને સુંદર કલાત્મક વાંધા પૂજારી સ્વામી દ્વારા પહેરાવવામાં આવેલ તેમજ સવારે ૧૧.૩૦ થી બપોરના ૧.૩૦ સુધી ભવ્ય દિવ્ય વિધ વિધ જાતની મીઠાઈના (છપન જાતના ભોગ) સાથે દાદાને અન્નકોટ ધરાવેલ સાળંગપુરધામમાં હજારો ભાવિકો દાદાના દર્શનાથે આવી રહયા છે : તસ્વીર અહેવાલઃ હિતેશ રાચ્છ, વાંકાનેર)

(11:49 am IST)