Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વાંકાનેર કથાની પત્રિકાનું વિતરણ

 વાંકાનેરમાં શ્રી નીલકંઠ મહાદેવ મંદિર આયોજિત શ્રી ભાગવત કથાની પત્રિકા સાળગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને અર્પણ કરતા શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના હરેશભાઇ ત્રિવેદી, ધનશ્યામભાઈ ત્રિવેદી તેમજ પૂજ્ય પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી (ડી. કે. સ્વામી) તથા પૂજ્ય સ્વામીજી ને પત્રિકા અર્પણ કરી રહયા છે.(તસ્વીર, અહેવાલ : હિતેષ રાચ્છ, વાંકાનેર)

(11:49 am IST)