Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જામનગરના રેસ્ટોરન્ટમાં આગ

 જામનગર : વાલકેશ્વરી વિસ્તારમાં આવેલા આતિથ્ય રેસ્ટોરન્ટમાં વહેલી સવારે આગજનીની ઘટના ઘટી હતી આ ઘટના ને પગલે તાત્કાલિક ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે આ આગની ઘટનામાં ૧૦,૦૦૦ નુકશાન થયાનું પ્રાથમિક અંદાજ લગાવાઇ રહ્યો છે. (તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(12:53 pm IST)