Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદીર ખાતે એકાદશી ઉત્‍સવ

 ધોરાજી :  ધોરાજી તાલુકાનાં સુપેડી ગામે ભગવાન શ્રી કળષ્‍ણનું મુરલી મનોહર મંદીર આવેલુ છે. નદી કિનારે રમણીય સ્‍થળ અને પુરાતત્‍વ વિભાગ હસ્‍તકના પૌરાણિક મંદીર ખાતે એકાદશી ઉત્‍સવની ભાવપૂર્ણ ઊજવણી કરવામાં આવી હતી. મંદિરના મહંતની ઉપસ્‍થિતીમાં વિષેશ પૂજા, શળંગાર, ધ્‍વજાજી પુજન , તેમજ ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સત્‍સંગ મંડળના બહેનો દ્વારા હરિનામ સંકીર્તન કરાયું હતું.(તસ્‍વીર-અહેવાલ : કિશોર રાઠોડ ધોરાજી)

(11:45 am IST)