Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

જામનગરના ઠેબા ગામ પાસે શ્રી ખોડિયાર માતાજીના સાંનિધ્યમાં આયોજીત ભાગવત કથામાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદજી મહારાજની ઉપસ્થિતિ

જામનગરઃ જામનગરના ઠેબા નજીક આવેલા બે ભાઈના ડુંગરે ખોડિયાર માતાજીના સાંનિધ્યમાં યુવા કથાકાર શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટના વ્યાસાસને ચાલી રહેલી શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ દરમિયાન દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદજી મહારાજ ગઈકાલે સાંજે આવ્યા હતા અને આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકોને તેની વાણીનો લાભ પણ આપ્યો હતો. અને આશીર્વાદ પાઠવ્યા હતા.(અહેવાલ ઃ મુકુંદ બદિયાણી, તસ્વીરે : કિંજલ કારસરીયા, જામનગર)(

(12:12 pm IST)