Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

જામનગર શહેરમાં કોરોના વિસ્ફોટ :નવા 109 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 40 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 109 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 40 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,58,952 સેમ્પલ લેવાયા છે

(6:25 pm IST)