Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ખંભાળિયામાં કાલથી સાંજે 4 વાગ્યાથી સ્વૈચ્છીક બંધ રાખવા નિર્ણય :મેડિકલ સ્ટોર ખુલા રહેશે

એસડીએમ સાથે વિવિધ એસો,ની મિટિંગમાં લેવાયો નિર્ણય : કોરોના કેસ વધતા સ્વૈચ્છીક બંધ પાળશે

જામનગર જિલ્લાના ખંભાળિયામાં આવતીકાલે બપોર બાદ ચાર વાગ્યાથી સ્વૈચ્છીક બંધ રાખવા નિર્ણય કરાયો છે એસડીએમની ખંભાળિયાના વિવિધ એસો,સાથેની મિટિંગમાં આ નિર્ણંય લેવાયો છે આવતીકાલે ચાર વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રહેશે જોકે મેડિકલ સ્ટોર ખુલા રહેશે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતા તંત્રની સાથે મળીને આ સ્વૈચ્છીક બંધ પાળવા નિર્ણંય લેવાયો છે

(8:54 pm IST)