Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

દ્વારકાધીશ જગત મંદિરમાં ઠાકોરજીને ગ્રીષ્‍મકાલીન પુષ્‍પશૃંગાર દર્શન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૭ : દ્વારકાધીશ જગતમંદિરમાં હાલમાં ચાલતા ગ્રીષ્‍મકાળમાં ધોમધખતા તાપમાં શીતળતા અર્પવા અક્ષય તૃતીયાથી સતત બે માસ માટે પુષ્‍પશૃંગાર મનોરથ યોજવામાં આવે છે. ઠાકોરજીને ગ્રીષ્‍મકાલી દૈદિત્‍ય પુષ્‍પશૃંગાર મનોરથ યોજવામાં આવ્‍યા હતો જેનો બહોળી સંખ્‍યામાં સ્‍થાનીક ભાવિકો તેમજ ઓનલાઇન માધ્‍યમથી ભાવિકોએ દર્શન મનોરથનો લાભ લીધો હતો. (તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:06 am IST)