Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જામનગરમા પૂ. રમેશભાઈ ઓઝાના વ્યાસાસને આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ

જામનગર:::જામનગર ખાતે પૂ. રમેશભાઈ ઓઝાના વ્યાસાસને આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ માં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કથા શ્રવણનો લાભ લીધો હતો.(અહેવાલ મુકુંદ બદીયાણી , તસવીર કિંજલ કારસરીયા જામનગર)

(1:15 pm IST)