Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જુનાગઢ ગિરનાર પર્વત પર ઉષા બ્રેકો ઉડન ખટોલા દ્વારા નિઃશુલ્‍ક ઠંડા પાણીનું પરબ શરૂ કરાયું

જુનાગઢ, તા., ૭: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્‍ચે જુનાગઢ ગિરનારમાં અંબાજીના દર્શનાર્થે આવતા યાત્રીકો માટે ઉષા બ્રેકો ઉડન ખટોલા રોપવે દ્વારા આસીસ્‍ટન્‍ટ વાઇસ પ્રેસીડેન્‍ટ દિપક કપલીસના માર્ગદર્શન હેઠળ નિઃશુલ્‍ક ઠંડા પાણીનું પરબ કાર્યરત કરાયું છ.  જેમાં યાત્રીકો પોતાની તરસ છીપાવી અને આનંદ અનુભવી રહયા છે. ઉપરોકત તસ્‍વીરમાં પરબ ખાતે ઠંડુ પાણી પીતા યાત્રીકો અને ઇન્‍સેટ તસ્‍વીરમાં ગિરનાર રોપવેના આસીસ્‍ટન્‍ટ વાઇસ પ્રેસીડેન્‍ટ દિપક કપલીસ નજર પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)

 

(1:50 pm IST)