Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ગોંડલમા માલધારી તેમજ દેવીપુજક સમાજ અને છેવાડાના વિસ્તારમાં ખરાબા ની જગ્યામાં રહેતા લોકો તેમજ પશુપાલન ના વાળા છેલ્લા ૨૫ વર્ષથી રહેતા હોવા છતાં માલધારીઓને સરકારી તંત્ર દ્વારા હટાવવા નો પ્રયત્ન કરતા પ્રાંત કચેરીએ આવેદનપત્ર

ગોંડલ :: માલધારી સમાજ તેમજ દેવીપુજક સમાજ અને છેવાડાના વિસ્તારમાં ખરાબા ની જગ્યામાં રહેતા લોકો તેમજ પશુપાલન ના વાળા છેલ્લા ૨૫ વર્ષથી રહેતા માલધારીઓને સરકારી  તંત્ર દ્વારા હટાવવા નો પ્રયત્ન કરતા આજે ગોંડલ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું  હતું અને લોકોને તથા પશુપાલન ના વાળાઓને સરકારશ્રીના નિયમ મુજબ કાયદેસર થાય તેવી સરકાર શ્રીને રજૂઆત કરી હતી  આ તકે  નગર પાલિકા ઉપપ્રમુખ ગૌતમ સિંધવ. દંડક  રાજેન્દ્રસિંહ જાડેજા અગ્રણી ગોપાલભાઈ ટોડીયા તથા સામતભાઈ ભરવાડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.( તસવીર - અહેવાલ : ભાવેશ ભોજાણી ગોંડલ)

(4:24 pm IST)